સત્યવાદી રાજા હરિશચંદ્ મરણોતર સહાય યોજના...
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
₹.૫૦૦૦/- ની નાણાકીય સહાય<< યોજનાનો હેતુ >>
અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે
₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે
<< પાત્રતાના માપદંડો >>
*** મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ
*** અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ
*** મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે
*** અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે
*** મરણ પામનાર વ્યક્તિન કુંટુંબ કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે
<< નિયમો અને શરતો >>- મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ₹.૧,૫૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ.
- મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
- અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
- મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.
::: રજુ કરવાના ડોક્યુમેન્ટ :::- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- મરણનું પ્રમાણ પત્ર
- બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- આધાર કાર્ડ
- વાર્ષિક આવકનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો