ભક્તકવિ નરસિંહ મહેતા  યુનિવર્સિટી (BKNMU) જુનાગઢ બી.એડ. એડમિશન શરૂ.

(નોંધ: પ્રવેશ પરીક્ષા દ્વારા 
એડમિશન)


શરૂ થયાની તારીખ : 15/04/2019.

છેલ્લી તારીખ : 11/05/2019.

કોર્સ નો સમયગાળો : 2 વર્ષ

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

↠ ફોટો/સહી
↠ આધાર કાર્ડ
↠ ગ્રેજ્યુએશનની સેમ-5 માર્કશીટ
↠ ગ્રેજ્યુએશનની સેમ-6 માર્કશીટ
↠ મોબાઈલ નંબર / ઇમેઈલ ID



બુકલેટ માટે : અહી ક્લિક કરો.


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://bknmu.emli.in/adm-bknmu.php