ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી - જુનાગઢ દ્વારા B.Ed. એડમિશન અંગે.... 




એડમિશન : B.Ed. અને M.Ed. 

એડમિશન ફોર્મ તા. : 01/06/2020 થી 30/06/2020 સુધી..
(વધારેલ તારીખ : 01/07/2020 થી 15/07/2020 સુધી..

ફી
B.Ed. માટે : Rs.300/-
M.Ed. માટે : Rs. 500/-

લેટ ફી \સાથે એડમિશન ફોર્મ તા. : 01/07/2020 થી 07/07/2020 સુધી..
(વધારેલ તા. : 16/07/2020 થી 25/07/2020 સુધી..)

ફી
B.Ed. માટે : Rs.300/- + Rs.500/- = Rs.800/- 
M.Ed. માટે : Rs. 500/- + Rs.500/- = Rs.1000/- 

Provisional Eligibility Certificate (PEC) Circular - 2020 : Click Here







B.Ed. એડમિશન બુકલેટ માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 


બી.એડ્. પ્રવેશ પરીક્ષા અભ્યાસક્રમ : અહી ક્લિક કરો

એમ.એડ્. પ્રવેશ પરીક્ષા અભ્યાસક્રમ : અહી ક્લિક કરો


For Any Help or Assistance
University Help Line Number: 9408589839
Technical Help Line Number: 9173121121
Time 11:00 AM To 6:00 PM
(Exclude Sunday and Public Holiday)


વધુ માહિતી માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપમાં ઓપન કરો. 

http://bknmu.emli.in/adm-bknmu.php


Important Instruction B.Ed./M.Ed.
INSTRUCTION FOR SEMESTER

હાલ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-૬ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી પણ B.Ed. પ્રવેશ ફ્રોમ ભરી શકશે.
હાલ બી.એડ્.ની સેમેસ્ટર-૪ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી પણ M.Ed. પ્રવેશ ફોર્મ ભરી શકશે.
બી.એડ્. માં પ્રવેશ સમયે સ્નાતક કક્ષાની સેમેસ્ટર-૬ની પાસની માર્કશીટ રજૂ કરવાની રહેશે તથા એમ.એડ્.માં પ્રવેશ સમયે બી.એડ્.ની સેમેસ્ટર-૪ની પાસની માર્કશીટ રજૂ કરવાની રહેશે ત્યારબાદ જ પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે અન્યથા પ્રવેશ મળવાપાત્ર રહેશે નહી.
બી.એડ્./એમ.એડ્. એડમિશન 2020 માં પ્રવેશ ફોર્મ ભરતા દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે પ્રવેશ અંગેની આગળની પ્રક્રિયાની વિગત હવે પછી વેબસાઈટ પર મુકવામાં આવશે.

B.Ed. Instruction

Admission Process For B.Ed./M.Ed.નોંધ: હાલ કોવીડ-૧૯ની વૈશ્વિક મહામારીના કારણે પ્રવેશ અંગેની પ્રક્રિયા નક્કી કરવી શક્ય ન હોય, સરકારશ્રીના આદેશ મુજબ આગામી દિવસોમાં પ્રવેશ પ્રક્રિયા અંગેની વિગતવાર સૂચનાઓ bknmu.emli.in પોર્ટલ પર મુકવામાં આવશે જેથી ઓનલાઇન એડમિશન માટે આ વેબસાઈટ રેગ્યુલર જોતા રહેવું પ્રવેશ સંબંધિત કોઈપણ જાહેરાત વર્તમાન પત્ર કે અન્ય કોઈ માધ્યમ દ્વારા કરવામાં આવશે નહિ. - પ્રવેશ ફોર્મમાં આપે દર્શાવેલી વિગતો જો ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે ક્ષતિયુક્ત કે ખોટી જણાશે તો આપનો પ્રવેશ રદ થશે, જે આપશ્રીને બંધનકર્તા રહેશે, આથી પ્રવેશ ફોર્મ ભરતી વખતે પૂર્ણ ચોક્કસાઈથી વિગતો ભરવી.

નોંધ : OBC/SEBC વિદ્યાર્થીઓએ વર્ષ :૨૦૧૯-૨૦ માં માન્ય હોય તેવું નોન ક્રીમીલીયર પ્રમાણ પત્ર જોડવાનું રહેશે.

:: વિશેષ નોંધ ::સરકારશ્રીના આદેશ બાદ જો બી.એડ્./એમ.એડ્. પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવાનું આયોજન થશે તો પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે આપેલી લીંકમાં દર્શાવ્યા મુજબ રહેશે, જે ઉમેદવારોને પૂર્વ તૈયારી અર્થે મૂકી રહ્યા છીએ.

ઓનલાઇન એડમિશન માટે આ વેબસાઈટ રેગ્યુલર જોતા રહેવું (bknmu.emli.in)
Helpline number :- 9173121121
બી.એડ્. એડમિશનમાં કોઈપણ જાણકારી માટે ઇમેઇલ કરો bed.bknmuni.jnd@gmail.com
B.Ed. Admission 2020-21 Instruction for Student.

પ્રવેશ ફોર્મમાં આપે દર્શાવેલી વિગતો જો ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે ક્ષતિયુક્ત કે ખોટી જણાશે તો આપનો પ્રવેશ રદ થશે, જે આપશ્રીને બંધનકર્તા રહેશે, આથી પ્રવેશ ફોર્મ ભરતી વખતે પૂર્ણ ચોક્કસાઈથી વિગતો ભરવી.
બી.એડ્. એડમિશન 2020 માં પ્રવેશ ફોર્મ ભરતા દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે પ્રવેશ પરીક્ષા આપ્યા બાદ કોલેજ પસંદગીની પ્રોસેસ કરી શકશે જેની માહિતી વેબસાઈટ પર મુકવામાં આવશે.Step 1 : Selection of Program સૌ પ્રથમ કોર્સની પસંદગી કરો.
ત્યારબાદ તમારો મોબાઇલ નંબર ENTER કરો.(તમારા આ મોબાઇલ નંબર પર તમારા એડમિશન સંબંધિત બધી પ્રોસેસ થશે તેથી આ મોબાઈલ નંબર વિચારપૂર્વક નાખવો.)
Enter your mobile number.
ત્યાર બાદ “સેન્ડ ન્યુ OTP” પર ક્લિક કરો. Click on “Send New OTP”
જો તમે પ્રથમ વખત ફોર્મ ભરવાની કોશિશ કરી હોય અને OTP મોડે થી મળ્યો હોય તો તમારે ફરી થી OTP જનરેટ કરવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ માં આવેલા OTP નો ઉપયોગ કરી ને આગળ ની કાર્યવાહી પૂરી કરી શકશો. આમ કરવા માટે “એન્ટર ઓલ્ડ OTP” પર ક્લિક કરવા થી એક ટેક્સ્ટ બોક્સ ખુલી જશે જેમાં તમારા મોબાઇલ માં આવેલો જુનો OTP નાખો અને “પ્રોસીડ” બટન પર ક્લિક કરો.

પછી OTP નીચે આપેલ બોક્ષ માં નાખી PROCEED બટન પર ક્લિક કરો એટલે તમારું REGISTRATION FORM ખુલી જશે./You enter the OTP in OTP Text Box and click the proceed Button than open your REGISTRATION FORM Automatically.

Step 2 : Registration Process
2.1 તમારી PERSONAL DETAIL નાખો,(તમારું નામ 12th ની માર્કશીટ મુજબ લખવું).
2.2 તમારી Pre Graduation Detail ફરજિયાત એન્ટર કરવાની રહેશે.
- Pre Graduation Details માં પ્રવેશાર્થીએ એસ.એસ.સી. અને એચ.એસ.સી. ના કુલ તથા મેળવેલા માર્કસ ફરજીયાત છે.

Graduation Details 10+2+3 Pattern
- જે વિદ્યાશાખામાં ડિગ્રી મેળવી હોય અને જે મુખ્ય વિષય સાથે ડિગ્રી મેળવી હોઈ તે વિદ્યાશાખા અને તે મુખ્ય વિષય જ લખવો.
- નોધ : સ્નાતક કક્ષાના મુખ્ય વિષયના આધારે બી.એડ્. પ્રવેશ પરીક્ષાનો વિષય ઓટો જનરેટ થશે, તે મુજબ જ જે તે વિષયમાં પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે.
- ત્યાર બાદ વિદ્યાર્થીના આપેલ ડોક્યુમેન્ટ લીસ્ટ માંથી જરૂરી હોય એ પસંદ કરવાનું રેહશે.

Step 3 : Confirmation Step
- REGISTRATION FORM માં નીચે NEXT બટન પર ક્લિક કરવાથી તમારું CONFIRMATION પેજ ખુલી જશે. જેમાં તમે ભરેલી વિગતો અને અપલોડ કરેલા ડોકયુમેન્ટ જોઈ શકશો. આ તમામ વિગતો બરાબર ચકાસી લો.
- જો તમને તમે એન્ટર કરેલી વિગતો માં કોઈ ક્ષતિ જોવા મળે તો તમે નીચે આપેલ એડિટ બટન પર ક્લિક કરશો તો ફરી થી ફોર્મની એન્ટ્રીનું પેજ ખુલી જશે. જેમાં તમે તમારી તમામ વિગતો સુધારી શકશો.
- - નિયત કરેલ પ્રવેશ ફોર્મ ફી ઓનલાઈન પેમેન્ટ ગેટવે થી ભરવાની રહેશે.
B.Ed./M.Ed. પ્રવેશ ફોર્મ ભર્યા પછી ફોર્મની પ્રિન્ટ લેવાની રહશે જે પ્રવેશ ફોર્મની પ્રિન્ટ તથા જરૂરી ડોક્યુમેન્ટ પ્રવેશ સમયે સ્વપ્રમાણિત કરી એક નકલમાં આપવાના રહેશે તેમજ પ્રવેશ સમયે તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે રજુ કરવાના રહેશે.

B.Ed./ M.Ed. Admission 2020-21

અનામત જૂથોની પ્રવેશ અંગેની ટકાવારીનું ધોરણ સરકારશ્રીના નિયમો મુજબ આ પ્રમાણે છે.
અનુસૂચિત જાતિ 7 ટકા, અનુસૂચિત જનજાતિ 15 ટકા, બક્ષીપંચ 27 ટકા, 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અનામત (EWC), 1 ટકા EXS/એક્સ સેર્વીસમેન માટે, 3 ટકા PH/VH વિકલાંગ ધારા મુજબ, માત્ર એક બેઠક કાશ્મીર માઈગ્રન્ટ માટે, શહીદવીર ના સંતાન માટે દરેક કોલેજમાં એક સીટ (ઓન ડ્યૂટી શહીદ થયેલ સૈનિકના સંતાન) માટે) 7 ટકા બેઠક ગુજરાત ની અન્ય યુનિવર્સિટી માટે (OUG) અને 2 ટકા અનામત ગુજરાત બહારની યુનિવર્સિટી (OU) ના પ્રવેશાર્થીઓ માટે અનામત રહેશે.