વિધ્યાર્થી અને વાલીઓ માટે ખુબ જ મહત્વના સમાચાર...


ચાલુ વર્ષ માટે જાતિના પ્રમાણપત્ર, નોન ક્રેમિલિયર કે આવકના દાખલા જેવા પ્રમાણપત્રની સમયમર્યાદા વધારેલ હોવાથી જૂના પ્રમાણપત્ર જ માન્ય ગણાશે..