આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સુરત દ્વારા ભરતી.... 


પોસ્ટ : યોગ ઇન્સટ્રક્ટર 

ઉંમર : 18 થી 45 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 11/01/2021 

સમય : 11 તથી 14 કલાક સુધી.. 

સ્થળ : આયુર્વેદ શાખા, સી બ્લોક, સાતમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત. 

ફોન નંબર : 0261 - 2462001