વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય..... 


(વિકસતી જાતિ માટે)

>>>>   પાત્રતાના માપદંડ
** તબીબ સ્નાતકો રૂ.૪૦,૦૦૦/- લોન રૂ.૨૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર
** કાયદાના સ્નાતકો રૂ.૭,૦૦૦/- લોન રૂ.૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર

** આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.

>>>>   સહાયનું ધોરણ
** સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે સહાય આપવા જોગવાઈ છે.


>>>>   રજુ કરવાના ડોક્યુમેંટ
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર તથા આવકનો દાખલો
  • જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
  • જાત જામીનખત (પત્રક-બ મુજબ)
  • બાર કાઉન્સીલ તરફથી થયેલ રજીસ્ટ્રેશનની નકલ/ ફી ભર્યાની પહોંચ
  • ઓફીસના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચિઠ્ઠી
  • વકીલાતનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું
  • અરજદારના ફોટો

પત્રક અ અને બ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx