સરદારધામ દ્વારા GPSC દ્વારા આવેલ એંજિનિયર ભરતી માટેના ફ્રી સ્પર્ધાત્મક પરિક્ષાના ક્લાસ... 


(પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે)

અરજી કરવા માટે તા. : 02/02/2021 થી 15/03/2021 સુધી. 

અરજી ઓનલાઈન કરી શકાશે... 

સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ શરૂ થવાની તા. : 25/03/2021 

>>> જાહેરાત <<< 
👇👇👇


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો