શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદ દ્વારા ભરતી... 


::: પોસ્ટ ::: 

  • પ્રધાનાચાર્ય (પગાર : Rs.67700/-)
  • સહાયક અધ્યાપક (પગાર : Rs.38090/-)
છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 
જાહેરાત તા. : 01/10/2021 
અરજી પ્રોસેસ : ઓફલાઇન 

અરજી મોકલવા માટે સ્થળ :  કમિશનરની શાળાઓની કચેરી, બ્લોક નં. 9/1, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર