રોજગાર ભરતી મેળો... 


ભરતી મેળો 

લાયકાત : 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે 

ઉંમર : 18 થી 30 વર્ષ 

જોબ ફેર તારીખ : 30/11/2021 (મંગળવાર)

સમય : સવારે 11 કલાકે 





આપે આ કચેરી ખાતે નોંધાવેલ શૈક્ષણિક લાયકાતને અનુરૂપ આપને રોજગારીની તક મળે તેવા સઘન પ્રયત્ન આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. આપની લાયકાતને અનુરૂપ આપને ખાનગીક્ષેત્રે રોજગારી આપવાના પ્રયાસના ભાગરૂપે આ કચેરી દ્વારા એક જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં આપ તથા આપના મિત્રો નીચે મુજબની લાયકાત ધરાવતા હોય તો ઇન્ટરવ્યૂમાં નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે શૈક્ષણિક લાયકતોના પ્રમાણપત્રો તથા બાયોડેટા / જો અનુભવ હોય તો તે અંગેના પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે રૂબરૂમાં હાજર રહેવા જણાવવામાં આવે છે.



શૈક્ષણિક લાયકાત: ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ગ્રેજ્યુએટ વય મર્યાદા: ૧૮ થી ૩૦

તારીખ: ૩૦/૧૧/૨૦૨૧ (મંગળવાર) સમય: સવારે ૧૧:૦૦ કલાકે થી...

ઇન્ટરવ્યુનું સ્થળ: ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ ની સામે, પાનવાડી, ભાવનગર

મદદનીશ નિયામક(રોજગાર)

ભાવનગર.



નોંધ: ૧) રોજગાર કચેરી દ્વારા યોજાતા ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર વિભાગના “અનુબંધમ” પોર્ટલ પર

ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. (નીચેની લિન્ક દ્વારા “અનુબંધમ” પર રજીસ્ટ્રેશન કરી શકાશે).

વધુ માહિતી માટે રોજગાર સેતૂ કોલ સેન્ટર ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવો.
https://anubandham.gujarat.gov.in/account/signup

૨) હાલ COVID-19 ની મહામરીને ધ્યાને રાખતા સોશ્યલ ડીસ્ટનસીંગ, માસ્ક, સેનીઇટાઈઝિંગ વગેરે બાબતની

ખાસ કાળજી રાખવા વિનંતી છે.