PSI ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફોર્મેશન નંબર ના હોય તો શું કરવું..?

PSI અને લોકરક્ષક બંને માટે અરજી કરી હોય, અને PSI ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફોર્મેશન નંબર ના હોય તો તેવા ઉમેદવારે ભરતી બોર્ડ ના સરનામે તારીખ 03/12/2021 સુધીમાં મળે તે રીતે અરજી કરવાની રહેશે. જેથી તેના લોકરક્ષકના ગુણ આપવાના રહી ના જાઈ.


સરનામું :

બંગલા નંબર ગ-12,
સરિતા ઉધ્યાનની નજીક,
સેક્ટર 9 - ગાંધીનગર