રોજગાર ભરતી મેળો ભાવનગર... 


વિષય : જોબફેર તથા ઓરિએન્ટેશન કાર્યક્રમમાં હાજર રહેવા બાબત.

આપે આ કચેરી ખાતે નોંધાવેલ શૈક્ષણિક લાયકાતને અનુરૂપ આપને રોજગારીની તક મળે તેવા સઘન પ્રયત્ન આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. આપની લાયકાતને અનુરૂપ આપને ખાનગીક્ષેત્રે રોજગારી આપવાના પ્રયાસના ભાગરૂપે આ કચેરી દ્વારા એક જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં આપ તથા આપના મિત્રો નીચે મુજબની લાયકાત ધરાવતા હોય તો ઇન્ટરવ્યૂમાં નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે શૈક્ષણિક લાયકતોના પ્રમાણપત્રો તથા બાયોડેટા / જો અનુભવ હોય તો તે અંગેના પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે રૂબરૂમાં હાજર રહેવા જણાવવામાં આવે છે.

  • શૈક્ષણિક લાયકાત: ધો.૧૦ પાસ/ ધો.૧૨ પાસ/ ગ્રેજ્યુએટ વય મર્યાદા: ૨૫ કે તેથી વધુ
  • તારીખ: ૧૯/૧૨/૨૦૨૧ (રવિવાર) સમય: સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ સુધી
  • ઇન્ટરવ્યુનું સ્થળ: એલ.આઈ.સી. ઓફ ઈન્ડીયા, “ જીવન પ્રકાશ “, બીજો માળ, નિલમબાગ સર્કલ, ભાવનગર

નોંધ: ૧) ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પાસપોર્ટ સાઈઝ કલર ફોટો-૨, માર્કશીટ, L.C., પાનકાર્ડ, આધારકાર્ડ
ઓરીજનલ તથા ઝેરોક્ષ સાથે લાવવાનાં રહેશે.
૨) હાલ COVID-19 ની મહામરીને ધ્યાને રાખતા સોશ્યલ ડીસ્ટનસીંગ, માસ્ક, સેનીઇટાઈઝિંગ વગેરે બાબતની
ખાસ કાળજી રાખવા વિનંતી છે.