શ્રી લક્ષ્ય એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ સંચાલિત સુવાસીની વિધ્યામંદિર દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

શિક્ષક

<< વિષય >>

  • ગણિત/વિજ્ઞાન
  • અંગ્રેજી/હિન્દી/ગુજરાતી/સંસ્કૃત
  • સામાજીક વિજ્ઞાન
  • શિક્ષક પ્રાથમિક વિભાગ
  • ઉચ્ચતર માધ્યમિક વિભાગ (નામું/આંકડાશાસ્ત્ર/BA/ECO/S.P
  • પટ્ટાવાળા

ફોર્મ : ઓફલાઇન
  1. અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
  2. જાહેરાત તા. : 29/03/2022

<< અરજી મોકલવાનું સ્થળ : આચાર્યશ્રી સુવાસીની વિધ્યામંદિર, ભાંભણ રોડ,માતાવાડી પાછળ, નારાયણનગર, બોટાદ.