શ્રી રાનીપરજ બોડિંગ ટ્રસ્ટ બાલ્દા સંચાલિત આશ્રમશાળા બાલ્દા દ્વારા ભરતી...

પોસ્ટ : વિધ્યાસહાયક

  • લાયકાત : 12 પાસ/PTC
  • પગાર : 19,950/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 09/06/2022

અરજી મોકલવાનું સ્થળ : શ્રી રાનીપરજ બોડિંગ ટ્રસ્ટ બાલ્દા, મુ. પો.  બાલ્દા (ખાડીપાર ફળિયું) આશ્રમશાળા બાલ્દા તા. બારડોલી જી. સુરત.