જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

:: પોસ્ટ ::
  • ઇન્શ્યોરન્સ એડવાઇઝર
લાયકાત : 10 પાસ

ઉંમર : 19 થી 45 વર્ષ

<< કાર્ય સ્થળ >>

રાજુલા

>>> ભરતી મેળાની તા.  : 05/07/2022 (મંગળવાર)
>>> સમય : સવારે 11:00 કલાકે
>>> સ્થળ : એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા, સુર્યા પેલેસ, સ્વામિનારાયણ માર્ગ, રાજુલા

<< ખાસ નોંધ >>
  • ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
  • પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.
  • રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
  • વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.
અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup