દિવ્યાંગજન માટે મુદતી ધિરાણ યોજના...

ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ

દિવ્યાંગજન અરજદારોને મુદતી ધિરાણ યોજનામાં સ્વરોજગારના વિવિધ ધંધા વ્યવસાય કરવા અરજદારો પાસે અરજી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. 

ફોર્મ માટે છેલ્લી તા. : 22/08/2022 સુધી...


 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://esamajkalyan.gujarat.gov.in/