જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા કેરિયર કાઉન્સેલર માટે ભરતી...

:: પોસ્ટ ::

કેરિયર કાઉન્સેલર

લાયકાત : એમ.એસ.ડબલ્યુ./એમ.એ. (સાયકોલોજી)/એમ.એસ.સી. (સાયકોલોજી)/એમ.બી.એ.(એચ.આર.) , પી.જી.ડી.(એચ.આર.) , પી.જી.ડી. ઇન વોકેશનલ ગાઇડન્સ એન્ડ કાઉન્સેલિંગ

ઉંમર : 21 થી 35 વર્ષ

પગાર : 20,000/-

ફોર્મ પ્રોસેસ : અરજી દ્વારા

છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 12/08/2022

અરજી કરવાનું સરનામું : જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ‘સી’ વિંગ,સહયોગ સંકુલ બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ સામે, સેક્ટર-૧૧,ગાંધીનગર.

👉 અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

>>> ઉપર્યુક્ત પાત્રતા ધરાવતા ઉમેદવારોએ નામ,સરનામું , ટેલીફોન/મોબાઈલ નંબર,ઈમેલ એડ્રેસ,જન્મ તારીખ,કેટેગરી-એસ.સી./એસ.ટી./ઓ.બી.સી./ઈ.ડબલ્યુ.એસ/બિન અનામત, જાતી-પુરુષ/સ્ત્રી,દિવ્યાંગ અને માજી સૈનિક હોય તો તેની વિગતો , માતૃભાષા,અન્ય ભાષાનું જ્ઞાન, શૈક્ષણિક લાયકાત , અનુભવની વિગતો, કોમ્પ્યુટર જ્ઞાન, રોજગાર કચેરીમાં નોંધણીની વિગતો,ત્રણ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ્સ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસ સુધીમાં નીચેના સરનામે રજીસ્ટર એ.ડી. દ્વારા અથવા રૂબરૂમાં અરજી કરવાની રહેશે .