શ્રી સમસ્ત મોટા નાયકા જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલય માં ભરતી...

:: પોસ્ટ ::

  • ગૃહપતિ

>>> લાયકાત : 12 પાસ

  • રસોઈયા

>>> લાયકાત : 4 પાસ

  • ચોકીદાર

>>> લાયકાત : 4 પાસ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

  1. ઇન્ટરવ્યુ તા. : 13/09/2022 મંગળવાર
  2. ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 કલાકે
  3. ઇન્ટરવ્યુ સ્થળ : આદિવાસી કુમાર છાત્રાલય કૂકડાં, તા. વાંસદા જી. નવસારી