રોજગાર અને તાલીમ નિયામક કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો..

રોજગાર ભરતી મેળો....

લાયકાત : 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએટ,ITI પાસ

<<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>>

તારીખ : 13/09/2022

સમય : સવારે 10:00 કલાકે

સ્થળ : ITI ચાંદખેડા વ્રજ ટેનામેન્ટની સામે, IOC રોડ ચાંદખેડા ખાતે યોજાશે, અમદાવાદ.