ઉકાઈ નવનિર્માણ સમિતિ સોનગઢ સંચાલિત આશ્રમશાળામાં ભરતી...

<< પોસ્ટ >>

  • વિધ્યાસહાયક
  • ગૃહમાતા

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 11/10/2022

અરજી મોકલવાનું સ્થળ : પ્રમુખશ્રી ઉકાઈ નવનિર્માણ સમિતિ સોનગઢ, 3 એ 21, દશેરા કોલોની, ફોર્ટ - સોનગઢ જી. તાપી.