મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

રોજગાર ભરતી મેળો....

લાયકાત : 9 પાસ/10 પાસ/ITI પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

ભરતી મેળાની તા. : 16/12/2022

ભરતી મેળાનો સમય : સવારે 10:00 વાગે

ભરતી મેળાનું સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D, ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ.