રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી...

::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ ::
  • તારીખ : 30/06/2023
  • સમય : સવારે 10 કલાકે
  • સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક A/B ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ.