રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ/12 પાસ/ITI/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ :::
  • તારીખ : 15/07/2023
  • સમય : 10:00 Am
  • સ્થળ : અક્ષરધામ વિધ્યામંદિર (આર.ડી શિક્ષણ સંકૂલ) ઉત્તમનગર કોઠીયા હોસ્પિટલની બાજુમાં નિકોલ ગામ રોડ, બાપુનગર અમદાવાદ.