રોજગાર વિભાગ કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

રોજગાર ભરતી મેળો...

લાયકાત : 10 પાસ/ITI પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/પોસ્ટગ્રેજ્યુએટ

ભરતી મેળાની તા. : 24/11/2023

ભરતી મેળાનો સમય : સવારે 10:30 કલાકે

ભરતી મેળાનું સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક A/B ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ.