રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી...

::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ ::
  • તારીખ : 29/12/2023
  • સમય : સવારે 10:00 કલાકે
  • સ્થળ : અસારવા બહુમાળી ભવન, બ્લોક D, પ્રથમ માળ,ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ.