રોજગાર વિભાગ કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

રોજગાર ભરતી મેળો...

લાયકાત : 9 પાસ/10 પાસ/ITI પાસ/12 પાસ/ડિપ્લોમા

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 22/12/2023
સમય : સવારે 10:30 કલાકે
સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ.