પ્રધાન મંત્રી સૂર્યોદય યોજના....

યોજના : રૂફટોક સોલાર યોજના




આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે
  • અરજદારો ભારતના કાયમી રહેવાસી હોવા જોઈએ.
  • અરજદારોની વાર્ષિક આવક રૂ. 1 અથવા 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર કોઈપણ સરકારી સેવા સાથે સંકળાયેલ ન હોવો જોઈએ.


>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.