
''મન ફાવે ત્યાં મુસાફરી કરો'' યોજના....
યોજનાનુ નામ : "મન ફાવે ત્યાં મુસાફરી કરો"
લાભ :-
રાજ્યના નાગરિકોને રાજ્ય ઐતિહાસિક ધાર્મિક, અગત્યના ઔદ્યોગિક એકમોની મુલાકાત સસ્તા ભાડાના દરથી ગુજરાત રાજ્યની હદમાં ગમે ત્યાં પ્રવાસ/મુસાફરી કરી શકે તે માટે ૦૭/૦૪ દિવસ પાસની "મન ફાવે ત્યાં ફરો"ની યોજના તા.૦૧-૦૩-૨૦૦૬થી અમલમાં મુકવામાં આવેલ છે.તમામ કેટેગરીના વ્યક્તિ મળવા પાત્ર...
એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું :-
નજીકના બસ સ્ટેશન પર
>>> અરજી ફોર્મ નમૂનો જોવા માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
