રોજગાર નિયામક કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત 10 પાસ/12 પાસ/ITI પાસ/ગ્રેજ્યુએટ/ડિપ્લોમા/BE

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 04/04/2025
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ અમદાવાદ