
સાવરકુંડલામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...
પોસ્ટ : કેન્દ્ર સંચાલક
લાયકાત : 10 પાસ (7 પાસ જો 10 પાસ ઉપલબ્ધ ન હોય)
વયમર્યાદા : 20 થી 60 વર્ષ
અરજી છેલ્લી તા. : 30/05/2025
અરજી મોકલવાનું સરનામું : સાવરકુંડલા કચેરીની રજીસ્ટ્રી શાખા
અરજી ફોર્મ મેળવાવનું સ્થળ : સાવરકુંડલા તાલુકા મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન શાખા માથી મેળવી શકાશે.
