જિલ્લા રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

રોજગાર ભરતી મેળો...

ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ
  • તારીખ : 11/07/2025
  • સમય : સવારે 11:00 કલાકે
  • સ્થળ : આસરવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D, ગિરધર નગર બ્રિજ પાસે, શાહીબાગ અમદાવાદ
લાયકાત : 10 પાસ, 12 પાસ, ITI પાસ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ડી.ફાર્મ, બી.ફાર્મ, એમ.ફાર્મ