"Anubandham"

રોજગાર ભરતી મેળો - અમદાવાદ

ગુજરાત સરકાર દ્વારા આયોજિત

📅 તારીખ
૦૮/૦૫/૨૦૨૬
⏰ સમય
સવારે ૧૧:૦૦ કલાકે
📍 સ્થળ
અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ.
🎓 લાયકાત
૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ
🎂 ઉંમર
૧૮ થી ૩૫ વર્ષ
જરૂરી સૂચના : ઉમેદવારે પોતાની સાથે આધારકાર્ડ અને બાયોડેટાની નકલ સાથે અચૂક હાજર રહેવું.