ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.) હસ્તક લોન યોજના....

:: યોજના ::
  • મહિલા સમૃદ્ધિ યોજના
  • સ્વરોજગારલક્ષી યોજના (ધંધા વ્યવસાય રૂ. ૫.૦૦ લાખ)
  • સ્વરોજગારલક્ષી યોજના (ધંધા વ્યવસાય રૂ. ૨.૦૦ લાખ)
  • પેસેન્જર વાહન / માલ વાહક યોજના (થ્રી વ્હીલર)
  • પેસેન્જર વાહન / માલ વાહક યોજના (ફોર વ્હીલર)

યોજનાનો લાભ કોણ લઈ શકશે ???

>>> અનુસૂચિત જાતિ પૈકી (અતિપછાત) જાતિના અંત્યોદય સમાજના અરજદારો માટે...

:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
  • ફોર્મ શરૂ તા. : 04/07/2026
  • ફોર્મ છેલ્લી તા. : 14/08/2026
>> જાહેરાત <<
👇👇

સૂચના :-

  • અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુ.જાતિ પૈકી અંત્યોદય જાતિના બેરોજગાર હોવા જોઇએ. (સફાઇ કામદાર અથવા તેના આશ્રિત ન હોય તેવા)
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૩.૦૦ લાખ થી વધુ હોવી જોઇએ નહિ.
  • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઇએ.
  • અરજદાર કે અરજદારના કુટુંબના આશ્રિત કોઈ સભ્ય સરકારી કે અર્ધસરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઇએ નહિ.
  • અરજદાર કે તેમના કુટુંબના આશ્રિત સભ્યએ આ નિગમની કે સરકારશ્રીની કોઇપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય અથવા જો ધિરાણ મેળવેલ હોય તો પુરેપુરૂ ભરપાઈ કરી દીધેલ હોય તેવા જ અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે.
  • વાહન ધિરાણ યોજના માટે અરજી કરનાર જાહેરાતની તારીખે જે તે વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ ધારણ કરતાં હોવા જોઈએ.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉  ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો