સાવરકુંડલા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...

પોસ્ટ : મધ્યાહન ભોજન સંચાલક

વયમર્યાદા : 20 થી 60 વર્ષ

અરજી ફોર્મ મેળવવાની છેલ્લી તા. : 18/07/2026

અરજી મોકલવાની છેલ્લી તા. : 21/07/2026

અરજી મોકલવાનું સરનામું : મામલતદાર કચેરી, સાવરકુંડલાની રજીસ્ટ્રી શાખા

અરજી ફોર્મ મેળવાવનું સ્થળ : સાવરકુંડલા મામલતદાર કચેરની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન મેળવી શકાશે

👉 નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો