
સાવરકુંડલા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...
પોસ્ટ : મધ્યાહન ભોજન સંચાલક
વયમર્યાદા : 20 થી 60 વર્ષ
અરજી ફોર્મ મેળવવાની છેલ્લી તા. : 18/07/2026
અરજી મોકલવાની છેલ્લી તા. : 21/07/2026
અરજી મોકલવાનું સરનામું : મામલતદાર કચેરી, સાવરકુંડલાની રજીસ્ટ્રી શાખા
અરજી ફોર્મ મેળવાવનું સ્થળ : સાવરકુંડલા મામલતદાર કચેરની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન મેળવી શકાશે
👉 નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
