નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ શરૂ... 

નવોદય વિદ્યા સમિતિ 

શરૂ થયાની તા. : 22/10/2020
ફોર્મ માટે છેલ્લી તા. : 15/12/2020 

નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.





નવોદય વિદ્યાલય મા ધોરણ 6 થી 12 સુધી ભણવા રહેવાનુ ફ્રી હોય છે.

પરિક્ષા તારીખ :- 10/04/2021 

ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 01/05/2008 થી 30/04/2012 વચ્ચે ની હોવી જોઈએ. 

ફોર્મ ભરવા માટે જરૂરી વિગત 

1. બાળકનો ફોટો સહી 
2. ધો. 3 અને 4 અને 5 ની વિગત 
4. આધાર કાર્ડ (બાળકનું) 
5. વાલીની સહી 
સર્ટિફિકેટ (સર્ટિફિકેટ જે વેબસાઇટ પર આપેલ છે તેની પૂરી વિગત ભરી અપલોડ કરવું.)

સર્ટિફિકેટ જોવા તેમજ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો 


પરીક્ષા માટે અભ્યાસક્રમ




વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

નોટિફિકેશન  માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://cbseitms.in/nvsregn/index.aspx

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

અગાઉની માહિતી માટે : અહી ક્લિક કરો