ઓનલાઈન મહારોજગાર ભરતી મેળો અમદાવાદ... 


ભરતી મેળો તા. : 15/10/2020 થી 21/10/2020 ના રોજ યોજાશે. 

ભરતી મેળો ઓનલાઈન રહેશે...

ખાલી જગ્યા : 3000 

લાયકાત : 8 પાસ થી કોલેજ કરેલ યુવાનો આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે.. 


::: ભરતી મેળાનું સ્થળ : 

બ્લોક-એ-બી, પ્રથમ માળ, અસારવા બહુમાળીભવન, 
ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ. 


 ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમકેદવારોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. 



રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://docs.google.com/forms/d/1kfHtaewVx8d3547PzfwAFMYf-eE_LD4cO9rx2MWouHE/viewform?edit_requested=true