સુકન્યા સમૃદ્ધિ યોજના... 

તમારી નાની એવી બચત કરે તમને તમારી દીકરીના લગ્ન ખર્ચમાંથી મુક્ત.. 

*સુકન્યા સમૃદ્ધિ યોજના*


*■ દીકરીના લગ્ન અને અભ્યાસની નહિ કરવી પડે ચિંતા* માત્ર ૨૫૦ રૂપિયામાં ખોલાવો ખાતું અને મેળવો આ લાભ

*૧,૦૦૦ ભરો અને મેળવો ૬,૦૭,૧૨૮ રૂપિયા* બેટી બચાવો અને બેટી પઢાવો માટેની આ યોજના છે.

 ::: આ યોજનાની વિગતવાર માહિતી ::: 

>>>>>  ક્યારે ખાતું ખોલાવી શકાય ??? 

  • દીકરીના જન્મથી માંડી દીકરી 10 વર્ષની થાય થાય સુધી... 
  • દીકરીની ઉંમર 10 વર્ષની થયા પછી આ યોજનાનો લાભ નહીં લઈ શકો.. 
  • 2 દીકરીઓ સુધી બે એકાઉન્ટ 
  • Twins (જુડવા) દીકરીઓ હોય તો જ 3 એકાઉન્ટ 

>>>>>  કઈ બેન્કમાં ખાતું ખોલાવી શકાય ??? 

**** કોઈપણ પોસ્ટઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવી શકો.. 

>>>>>  શું શું ડૉક્યુમેન્ટ જોઈએ ??? 

  • દીકરીના જન્મ તારીખનો દાખલો 
  • માતા પિતાના આઇડી પ્રૂફ 
  • રહેઠાણનો પુરાવો 

>>>>>  કેટલા પૈસા ભરવાના ??? 

  • ઓછામાં ઓછા મહિને Rs. 250/- 
  • વધુમાં વધુ વાર્ષિક Rs.1,50,000/- 

>>>>>  ક્યાં સુધી પૈસા ભરવાના ??? 

  • યોજનાની મુદત 21 વર્ષ છે. 
  • ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ ગણાય
  • પૈસા 15 વર્ષ જ ભાવના છે... 
  • 6 વર્ષ પૈસા ભરવાના નથી.. 
  • દીકરીના જન્મ  સમયથી જ ખાતું ખોલાવવું યોગ્ય 
  • એકાઉન્ટ ખોલતા સમયે જો દીકરીની ઉંમર 8 વર્ષ હોય તો 
  • દીકરી 29 વર્ષની થાય ત્યારે પૈસા મળે.. (8+21=29)

>>>>>  વચ્ચે પૈસા ઉપાડી શકાય ??? 

  • દીકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે વધુમાં વધુ રકમ 50% રકમ અભ્યાસ કે લગ્ન માટે ઉપાડી શકાય.. 
  • બાકીની રકમ મુદત પૂરી થયે... 
  • મુદત પહેલા જો લગ્ન થાય તો પછી એકાઉન્ટ બંધ 

    >>>>>  વ્યાજ કેટલું મળે ??? 

    • વ્યાજદર ચોક્કસ હોતો નથી. 
    • દર ત્રણ મહિને વ્યાજમાં ફેરફાર થાય છે. 
    • એપ્રિલ 20 પહેલા વ્યાજદર 8.4 % હતો. 

      >>>>>  વચ્ચે કોઈ હપ્તો ભૂલી જવાય તો ??? 

      • 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે. 
      • વચ્ચે કોઈ હપ્તો ન ભરાય તો એકાઉન્ટ બંધ 
      • પેનલ્ટી ભરી ફરી એકાઉન્ટ ચાલુ કરી શકાય. 
      • તમારા બેન્ક ખાતા નંબર આપી શકો 
      • એકાઉન્ટમાં બેલેન્સ હોવું જરૂરી.. 

      >>>>>  બેંકમાં ખાતું છે એ ચાલે કે નવું ખોલવવું પડે ??? 

      • આ યોજનાનુ અલગ જ એકાઉન્ટ હોય 
      • દીકરીના નામનું નવું એકાઉન્ટ ખોલવવું પડે 

      >>>>>  ટેક્સનો ફાયદો મળે ??? 

        **** જે પૈસા ભરીએ તે અને 21 વર્ષે પાકતી મુદતે જે પૈસા મળે તેમાં કોઈ ટેક્સ લાગતો નથી. 

        >>>>>  કેટલા પૈસા ભરીએ તો કેટલા મળે ??? 

        જો વ્યાજદર 8.4 % હોય તો 

        • મહિને Rs.250/- ભરીએ તો 21 વર્ષે Rs.1,42,558/- 
        • મહિને Rs.500/- ભરીએ તો 21 વર્ષે Rs.2,85,101/- 
        • મહિને Rs.1000/- ભરીએ તો 21 વર્ષે Rs.5,70,000/- 

        પ્લેસ્ટોરમાં Postinfo એપ ઇન્સ્ટોલ કરી વ્યાજદર જાણી શકશો...



        વધુ જાણકારી માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો...