ધો 10 માં શિષ્તવૃતિ માટે લેવાતી પરીક્ષા NTSE
 (નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન) વિષેની માહિતી.

 પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે. 

▪️ ધોરણ 11 અને 12 મા વાર્ષિક રુ. 15000/-
▪️ પોસ્ટ ગ્રેજયુએશન સુધી વાર્ષિક રુ. 24000/-
▪️ ત્યારબાદ PHD સુધી અભ્યાસ માટે શિષ્યવૃતિ મળે છે.


 ફોર્મ શરૂ થયાની તારીખ  : 29-9-2021  

 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  : 22-10-2021 


::::::  ફોર્મ ભરવા માટે વેબસાઇડ ::::::



::::::    ફોર્મ ભરવાની સંપૂર્ણ  માહિતી   ::::::