શ્રી બક્ષિપંચ કુમાર છાત્રાલય -ભદ્રાવડી દ્વારા ભરતી... 


પોસ્ટ : 

  • ગૃહપિતા 
  • રસોયા 

અરજી પ્રોસેસ : ઓફલાઇન 

અરજી મોકલવા માટે સરનામું : મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, શ્રી શાંતિનિકેતન એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ, ભદ્રાવડી, તા.જી. બોટાદ. 

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 

જાહેરાત તા. : 05/01/2022