તલાટી મંત્રીમાં ફોર્મ ભરતા ઉમેદવારો માટે ખાસ સૂચના.....

જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરાઈ ગયું છે, તેમણે પોતાનું ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું. અને જો ફોર્મમાં કોઈ ભૂલ હોય તો તારીખ 15 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ માં સુધારો (નવી અરજી) કરી લેવી... તારીખ 15 ફેબ્રુઆરી પછી કોઈપણ સુધારા થઈ શકશે નહીં....

  • એક થી વધારે વાર ભરેલા ફોર્મમાં છેલ્લું ભરેલું ફોર્મ જ માન્ય ગણાશે...
  • ફોર્મ ભરાઈ ગયું હોય અને પ્રિન્ટ ના આવતી તો તેવા ઉમેદવારે ફરી વાર ફોર્મ ભરવું નહીં... 
  • પ્રિન્ટની એક બે દિવસ રાહ જોવી... સર્વર રેગ્યુલર થતાં પ્રિન્ટ નીકળી જશે..
  • કોન્ફોર્મેશન નંબરનો મેઈલ આવતા પણ વાર લાગશે...