મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આયોજિત મહા રોજગાર ભરતી મેળો...

લાયકાત : 9 પાસ/10 પાસ /12 પાસ/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

<<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>>

ભરતી મેળાની તારીખ : 28/07/2022
ભરતી મેળાનો સમય : સવારે 1 કલાકે
ભરતી મેળાનું સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D ગિરધરનગર બ્રિજ પાસે, શાહી બાગ, અમદાવાદ.