રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ

  • ભરતી મેળાની તારીખ : 23/03/2023
  • ભરતી મેળાનો સમય : સવારે 10:30 કલાકે
  • ભરતી મેળાનું સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ.