શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ રણુજાધામ સંજેલી સંચાલિત આશ્રમ શાળામાં ભરતી...

પોસ્ટ : શિક્ષણ સહાયક

લાયકાત : BA.B.ed + TAT 1

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 29/08/2023

અરજી સ્થળ : શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ રણુજાધામ સંજેલી (શ્રી રામદેવ આશ્રમ શાળા જસુણી) પો. ઝૂસા તા. સંજેલી જી. દાહોદ.