સરકારી આર્યુવેદ હોસ્પિટલ દ્વારા યોગ નિષ્ણાંત માટે ભરતી...

પોસ્ટ : યોગ નિષ્ણાંત

ભરતી : કરાર આધારિત

લાયકાત : યોગ વિષય સાથે સર્ટિફિકેટ/ડિપ્લોમા/ ડિગ્રી કોર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

  • >>> તારીખ : 30/12/2024
  • >>> સમય : બપોરના 14:00 થી 16:00 કલાક સુધી
  • >>> સ્થળ : સરકારી આર્યુવેદ હોસ્પિટલ, વીંઝુંવાડા તા. માંડલ જી. અમદાવાદ