
સરકારી આર્યુવેદ હોસ્પિટલ દ્વારા યોગ નિષ્ણાંત માટે ભરતી...
પોસ્ટ : યોગ નિષ્ણાંત
ભરતી : કરાર આધારિત
લાયકાત : યોગ વિષય સાથે સર્ટિફિકેટ/ડિપ્લોમા/ ડિગ્રી કોર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

- >>> તારીખ : 30/12/2024
- >>> સમય : બપોરના 14:00 થી 16:00 કલાક સુધી
- >>> સ્થળ : સરકારી આર્યુવેદ હોસ્પિટલ, વીંઝુંવાડા તા. માંડલ જી. અમદાવાદ