રોજગાર કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

લાયકાત : 12 પાસ/ITI પાસ/ગ્રેજ્યુએટ/ડિપ્લોમા

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 26/12/2024

સમય : સવારના 11:00 કલાકે

સ્થળ : સરકારી ઓધ્યોગિક તાલીમ સંસ્થા (ITI કેમ્પસ) અમરેલી

વયમર્યાદા : 18 થી 28 વર્ષ


>>> અનુબંધમ પોર્ટલપર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.