સાવરકુંડલામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...

પોસ્ટ : કેન્દ્ર સંચાલક

લાયકાત : 10 પાસ (7 પાસ જો 10 પાસ ઉપલબ્ધ ન હોય)

વયમર્યાદા : 20 થી 60 વર્ષ

અરજી છેલ્લી તા. : 30/05/2025

અરજી મોકલવાનું સરનામું : સાવરકુંડલા કચેરીની રજીસ્ટ્રી શાખા

અરજી ફોર્મ મેળવાવનું સ્થળ : સાવરકુંડલા તાલુકા મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન શાખા માથી મેળવી શકાશે.