રોજગાર કચેરી અમદાવાદ દ્વારા રોજગાર ભરતી મેળો...

લાયકાત : ધોરણ 10 થી ગ્રેજ્યુએટ સુધી (ITI, ડિપ્લોમા સહિત)

ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ
  • તારીખ : 22/07/2026
  • સમય : સવારે 10:00 કલાકે
  • સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ
👉 અનુબંધમ પોર્ટલપર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.