અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત
રોજગાર ભરતીમેળા કાર્યક્રમ–૨૦૨૧


ભરતીમેળાની તારીખ : ૧૧/૧૧/૨૦૨૧ (ગુરૂવાર)

સમય સવારે : ૧૧:૦૦ ક્લાકે

ભરતીમેળાનું માધ્યમ
ટેલીફોનીક માધ્યમથી ઈન્ટરવ્યું લેવામાં આવનાર છે.

ફક્ત અનુબંધમ પોર્ટલના માધ્યમથી જ રોજગાર ભરતીમેળામાં ભાગ લઈ શકશો

વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના

કોલસેન્ટર નં. : ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવો



>>>  અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો